26 C
Porbandar
Friday, March 31, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાશી ભવિષ્ય (૧૯ નવેમ્બર થી ૨૫ નવેમ્બર)

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ,પંચેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોશાયટી, ફોન ૯૯૭૯૫૫૦૩૮૯

૧) મેષ ( અ.લ.ઈ)

લાભ કારક આઠ દિવસ રહે. લાંબા ગાળા ની માંદગી માંથી રાહત શકે છે. આ આઠ દિવસ માં અજાણ્યા સ્ત્રોત થી ધન લાભ થવાની પૂરી શક્યતા છે. જીવન માંથી તમને ધુમ્રપાન ની લત છોડવાની પ્રેણના મળસે.

૨) વૃષભ ( બ.વ.ઉ.)

તમેન ઘણા સમય થી મળી રહેલા ટેન્શન માંથી તથા તનાવ માંથી તમેન રાહત મળશે. ટેન્સન તનાવ માંથી કાયમી રાહત મેળવવા માટે તમારી જીવન શૈલી માં ફેરફાર કરવાની જરૂર છે. કોઈ સગા સંબંધી તરફથી નવું થવાની શક્યતા છે.

૩) મિથુન (ક.છ.ધ.)

આ આઠ દિવસ તમારે અનેક ટેન્સન અને અને મુશ્કેલી નો શામનો કરવો પડે. તમેન બેચૈની લાગશે. ગુસ્સો આવશે. પરંતુ તમારા લગ્ન જીવન માટે આ અઠવાડિક શ્રેષ્ટ રહશે.

૪)કર્ક (ડ.હ.)

આ અઠવાડિયા દરમિયાન વેપાર માટે ખાસ છે. મહેનત થી પરિણામ મેળવશો. નાણાકીય ટેન્સન માંથી મુક્ત થશો.આરોગ્ય સારું જણાય એકંદરે સારું ફળ આપશે.

૫)સિંહ (મ.ટ)

આ અઠવાડિયે તમને ધનલાભ થવાની પૂરે પૂરી શક્યતા છે. આ અઠવાડિયા દરમિયાન દાન પુન કરવું પૂરે પૂરું હિતાવહ છે. તેનાથી તમારા અટકેલા કર્યો ને વેગ મળશે. વેપાર ધંધા માં અચાનક લાભ મળશે.

૬)કન્યા (૫.ઠ,ણ)

આ અઠવાડીયા માં ટેન્સન માંથી હળવા થવા માટે મિત્રો સાથે સમય વિતાવજો. અજાણ્યા ધન લાભ થી તમારા ઘણા અટકેલા કામો ને વેગ મળે. તમારા તંદુરસ્તી નું ધ્યાન રાખવું જરૂરી છે.

૭)તુલા (ર.ત)

માનશીક તાથા મૂલ્ય શિક્ષણ ની સાથે શારીરીક શિક્ષણ લેશો તોજ તમરો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. તમારા ઘર ને લાગતું રોકાણ ફિદા કારણ રહશે. વેપાર માં માધ્યમ વેપાર લઇ શકશો.

૮)વૃષિક (ન.ય)

નિરાશા માંથી ઉગારવા અશાવાદો બનો. મન ની શાંતિ માટે ભગવાન સ્વામીનારાયણ ની ઉપાશના કરવી મંદિરે દર્શન કરવા. દયા ભાવના રાખવી લગ્ન જીવન માં આ અઠવાડિયું સુંદર લગ્ન જીવન માટે યાદગર બની શકે.

૯)ધન(ભ.ધ.થ.ઢ)

આ અઠવાડિયે તમેન સારીસિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર ને વધુ પ્રકાર નો તાણ આવે. તેવો કોઈ પણ પ્રકાર નો થકાવટ આવે તેવું ટાળો. તમેન અત્યાંત ખુશ કરવા તમારા જીવન સાથી ખુબ જેહમત ઉઠાવશે.

૧૦)મકર(ખ.જ)

આ અઠવાડિયું તમારા માટે શરુ નીવડશે. જમીન મકાન માં રોકાણ સારું રહેશે. તમારા વ્યસ્ત સમય માંથી પરિવાર માટે સમય કાઢવો તામારા માટે શરુ રહશે.

૧૧) કુંભ (ગ.શ.ષ.સ)

આ અઠવાડિયું દરમિયાન તમારી ખરાબ આદતો દ્વારા તમારી માથે મુશીબત આવી શકે છે. વેપાર ધંધા માં શાંતિ થી આગળ વધજો નહીતર નુકશાની થવાની પૂરી શક્યતા છે.

૧૨)મીન (દ.ચ.ઝ.થ)

આ અઠવાડિયા દરમિયાન માનશીક શાંતિ રહે.વેપાર ધંધા મા સારો સમય છે. મહેનત થી કરેલ કામો માં વધારે સારું ફળ મળે. તંદુરસ્તી ની કાળજી રાખવી સગાઇ લગ્ન બાબતે સારા સમાચાર મળી શકે છે.

વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...

રાશી ભવિષ્ય (૧૯ નવેમ્બર થી ૨૫ નવેમ્બર)

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ,પંચેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોશાયટી, ફોન ૯૯૭૯૫૫૦૩૮૯

૧) મેષ ( અ.લ.ઈ)

લાભ કારક આઠ દિવસ રહે. લાંબા ગાળા ની માંદગી માંથી રાહત શકે છે. આ આઠ દિવસ માં અજાણ્યા સ્ત્રોત થી ધન લાભ થવાની પૂરી શક્યતા છે. જીવન માંથી તમને ધુમ્રપાન ની લત છોડવાની પ્રેણના મળસે.

૨) વૃષભ ( બ.વ.ઉ.)

તમેન ઘણા સમય થી મળી રહેલા ટેન્શન માંથી તથા તનાવ માંથી તમેન રાહત મળશે. ટેન્સન તનાવ માંથી કાયમી રાહત મેળવવા માટે તમારી જીવન શૈલી માં ફેરફાર કરવાની જરૂર છે. કોઈ સગા સંબંધી તરફથી નવું થવાની શક્યતા છે.

૩) મિથુન (ક.છ.ધ.)

આ આઠ દિવસ તમારે અનેક ટેન્સન અને અને મુશ્કેલી નો શામનો કરવો પડે. તમેન બેચૈની લાગશે. ગુસ્સો આવશે. પરંતુ તમારા લગ્ન જીવન માટે આ અઠવાડિક શ્રેષ્ટ રહશે.

૪)કર્ક (ડ.હ.)

આ અઠવાડિયા દરમિયાન વેપાર માટે ખાસ છે. મહેનત થી પરિણામ મેળવશો. નાણાકીય ટેન્સન માંથી મુક્ત થશો.આરોગ્ય સારું જણાય એકંદરે સારું ફળ આપશે.

૫)સિંહ (મ.ટ)

આ અઠવાડિયે તમને ધનલાભ થવાની પૂરે પૂરી શક્યતા છે. આ અઠવાડિયા દરમિયાન દાન પુન કરવું પૂરે પૂરું હિતાવહ છે. તેનાથી તમારા અટકેલા કર્યો ને વેગ મળશે. વેપાર ધંધા માં અચાનક લાભ મળશે.

૬)કન્યા (૫.ઠ,ણ)

આ અઠવાડીયા માં ટેન્સન માંથી હળવા થવા માટે મિત્રો સાથે સમય વિતાવજો. અજાણ્યા ધન લાભ થી તમારા ઘણા અટકેલા કામો ને વેગ મળે. તમારા તંદુરસ્તી નું ધ્યાન રાખવું જરૂરી છે.

૭)તુલા (ર.ત)

માનશીક તાથા મૂલ્ય શિક્ષણ ની સાથે શારીરીક શિક્ષણ લેશો તોજ તમરો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. તમારા ઘર ને લાગતું રોકાણ ફિદા કારણ રહશે. વેપાર માં માધ્યમ વેપાર લઇ શકશો.

૮)વૃષિક (ન.ય)

નિરાશા માંથી ઉગારવા અશાવાદો બનો. મન ની શાંતિ માટે ભગવાન સ્વામીનારાયણ ની ઉપાશના કરવી મંદિરે દર્શન કરવા. દયા ભાવના રાખવી લગ્ન જીવન માં આ અઠવાડિયું સુંદર લગ્ન જીવન માટે યાદગર બની શકે.

૯)ધન(ભ.ધ.થ.ઢ)

આ અઠવાડિયે તમેન સારીસિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર ને વધુ પ્રકાર નો તાણ આવે. તેવો કોઈ પણ પ્રકાર નો થકાવટ આવે તેવું ટાળો. તમેન અત્યાંત ખુશ કરવા તમારા જીવન સાથી ખુબ જેહમત ઉઠાવશે.

૧૦)મકર(ખ.જ)

આ અઠવાડિયું તમારા માટે શરુ નીવડશે. જમીન મકાન માં રોકાણ સારું રહેશે. તમારા વ્યસ્ત સમય માંથી પરિવાર માટે સમય કાઢવો તામારા માટે શરુ રહશે.

૧૧) કુંભ (ગ.શ.ષ.સ)

આ અઠવાડિયું દરમિયાન તમારી ખરાબ આદતો દ્વારા તમારી માથે મુશીબત આવી શકે છે. વેપાર ધંધા માં શાંતિ થી આગળ વધજો નહીતર નુકશાની થવાની પૂરી શક્યતા છે.

૧૨)મીન (દ.ચ.ઝ.થ)

આ અઠવાડિયા દરમિયાન માનશીક શાંતિ રહે.વેપાર ધંધા મા સારો સમય છે. મહેનત થી કરેલ કામો માં વધારે સારું ફળ મળે. તંદુરસ્તી ની કાળજી રાખવી સગાઇ લગ્ન બાબતે સારા સમાચાર મળી શકે છે.

વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...