31.4 C
Porbandar
Saturday, June 3, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કોરોનાથી બચવા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કોરોનાથી બચવા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આજરોજ સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાના સંપૂર્ણ આર્થિક સહયોગથી માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. હાલ જ્યારે આખા દેશમાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે એવા શુભ હેતુથી આ માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આં કાર્યક્રમમાં સલાયા મરીન પોલીસ પી.આઇ.શ્રી અક્ષય પટેલ સાહેબતેમજ મુસ્લિમ જમાતના પ્રમુખ સાલેમામદ ભગાડ, ભડાલા જમાતના પ્રમુખ ગફરભાઈ કેર,વેપારી મંડળ પ્રમુખ ભરત લાલ ,શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ,પ્રભારી સલાયા ભાજપ પરેશભાઈ,હિન્દુ સેવા સમાજ સમિતિના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ,યુવરાજસિંહ, રવિરાજસિંહ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બસ સ્ટેન્ડથી નગરગેટ તેમજ જલારામ ચોક અને માર્કેટ એરિયામાં ઠેર ઠેર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પી.આઇ. પટેલ સાહેબ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી હતી. આમ હાલ કોરોનાએ જ્યારે વધુ માથું ઉચક્યું છે ત્યારે આ માસ્ક વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાના આં નમ્ર પ્રયાસને બુદ્ધિજીવી લોકોએ વધાવ્યો હતો.

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કોરોનાથી બચવા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કોરોનાથી બચવા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આજરોજ સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાના સંપૂર્ણ આર્થિક સહયોગથી માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. હાલ જ્યારે આખા દેશમાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે એવા શુભ હેતુથી આ માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આં કાર્યક્રમમાં સલાયા મરીન પોલીસ પી.આઇ.શ્રી અક્ષય પટેલ સાહેબતેમજ મુસ્લિમ જમાતના પ્રમુખ સાલેમામદ ભગાડ, ભડાલા જમાતના પ્રમુખ ગફરભાઈ કેર,વેપારી મંડળ પ્રમુખ ભરત લાલ ,શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ,પ્રભારી સલાયા ભાજપ પરેશભાઈ,હિન્દુ સેવા સમાજ સમિતિના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ,યુવરાજસિંહ, રવિરાજસિંહ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બસ સ્ટેન્ડથી નગરગેટ તેમજ જલારામ ચોક અને માર્કેટ એરિયામાં ઠેર ઠેર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પી.આઇ. પટેલ સાહેબ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી હતી. આમ હાલ કોરોનાએ જ્યારે વધુ માથું ઉચક્યું છે ત્યારે આ માસ્ક વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાના આં નમ્ર પ્રયાસને બુદ્ધિજીવી લોકોએ વધાવ્યો હતો.

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...