26 C
Porbandar
Friday, March 31, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

મારામારીના કેસમાં સજા ફટકારતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મારામારીના કેસમાં સજા ફટકારતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…

૨૦૧૫ ની સાલમાં રોકડીયા હનુમાન મંદિર સામે વાણંદ સોસાયટીમાં રહેતા પરમાર મહેશ ખીમા દ્વારા એવી ફરીયાદ લખાવેલી હતી. કે, તેની બાજુમાં રહેતા દેવા પુંજા ખુંટી ગાળો બોલે છે. તેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા અને તેથી આ રોપી દેવાભાઈ ખુંટી તથા સંજય ખુંટી તથા સંદિપ ખુંટી તથા ભરત ઉર્ફે કેશુ ખુંટી અને લખમણ ખુંટી દ્વારા ધોકો, લોખંડની ટોમી, છરી વિગેરે હથીયારો લઈ મહેશ ખીમા પરમારને ગંભીર ઈજા પહોંચાડતા અને સાથે સાથે ફરીયાદીના મામા બાલુભાઈ ઓડેદરા તેમજ ફરીયાદીના પિતાશ્રીને પણ માર મારતા અને તે બાબતે પોલીસમાં ફરીયાદ લખાવેલી હતી. અને તે સંબંધેનો કેસ પોરબંદરના જ્યુ.મેજી.ફ.ક. શ્રી હીંગુ સાહેબની કોર્ટમાં ચાલી જતા અને ફરીયાદી ત૨ફે એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી દ્વારા બનાવ સંબંધેની તમામ બાબતો અન્વયે વિગતવાર લેખીત દલીલ આપેલી હોય અને બનાવ માર મારવાનો હોય અને મેડીકલ એવીડન્સ હોય તેમજ ફરીયાદી તથા સાહેદો એ પણ બનાવ સંબંધેની તમામ વિગતો નામદાર કોર્ટમાં જણાવેલી હોય અને રેકર્ડ ઉપર કોઈ વિરોધાભાષી હકિકતો ન જણાતા નામદાર કોર્ટ દ્વારા ફરીયાદીની ફરીયાદ સાચી માની અને આરોપી પૈકી ભરત ઉર્ફે કેશુ ખુંટી, લખમણ વેજા ખુંટી ને ૬ માસ ની સાદીકેદની સજા તથા રૂા .૫,૦૦૦/– દંડ તેમજ દેવા પુંજા ખુંટી કે જે ઉમર લાયક હોય તેથી તેને પ્રોબેશન નો લાભ આપી છોડી મુકેલ છે. એટલુ જ નહીં ઈજા પામનાર ફરીયાદી મહેશ પરમાર તથા બાલુ રામા ઓડેદરા તથા ખીમા કાના ૫૨મા૨ કે જેઓને ઈજા થયેલી હોય તેને વળતર પેટે આરોપીઓએ દરેકને રૂા.૫,૦૦૦/- ચુકવવા હુકમ કરેલ છે. અને તે રીતે જો ફરીયાદી અને સાક્ષીઓ બનાવ સંબંધે સાચી હકિકત નામદાર કોર્ટમાં ૨જુ કરે તો નામદાર કોર્ટ પણ રેકર્ડને ઘ્યાને લઈ સજા ફટકારી.

આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા રોકાયેલા હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...

મારામારીના કેસમાં સજા ફટકારતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મારામારીના કેસમાં સજા ફટકારતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…

૨૦૧૫ ની સાલમાં રોકડીયા હનુમાન મંદિર સામે વાણંદ સોસાયટીમાં રહેતા પરમાર મહેશ ખીમા દ્વારા એવી ફરીયાદ લખાવેલી હતી. કે, તેની બાજુમાં રહેતા દેવા પુંજા ખુંટી ગાળો બોલે છે. તેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા અને તેથી આ રોપી દેવાભાઈ ખુંટી તથા સંજય ખુંટી તથા સંદિપ ખુંટી તથા ભરત ઉર્ફે કેશુ ખુંટી અને લખમણ ખુંટી દ્વારા ધોકો, લોખંડની ટોમી, છરી વિગેરે હથીયારો લઈ મહેશ ખીમા પરમારને ગંભીર ઈજા પહોંચાડતા અને સાથે સાથે ફરીયાદીના મામા બાલુભાઈ ઓડેદરા તેમજ ફરીયાદીના પિતાશ્રીને પણ માર મારતા અને તે બાબતે પોલીસમાં ફરીયાદ લખાવેલી હતી. અને તે સંબંધેનો કેસ પોરબંદરના જ્યુ.મેજી.ફ.ક. શ્રી હીંગુ સાહેબની કોર્ટમાં ચાલી જતા અને ફરીયાદી ત૨ફે એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી દ્વારા બનાવ સંબંધેની તમામ બાબતો અન્વયે વિગતવાર લેખીત દલીલ આપેલી હોય અને બનાવ માર મારવાનો હોય અને મેડીકલ એવીડન્સ હોય તેમજ ફરીયાદી તથા સાહેદો એ પણ બનાવ સંબંધેની તમામ વિગતો નામદાર કોર્ટમાં જણાવેલી હોય અને રેકર્ડ ઉપર કોઈ વિરોધાભાષી હકિકતો ન જણાતા નામદાર કોર્ટ દ્વારા ફરીયાદીની ફરીયાદ સાચી માની અને આરોપી પૈકી ભરત ઉર્ફે કેશુ ખુંટી, લખમણ વેજા ખુંટી ને ૬ માસ ની સાદીકેદની સજા તથા રૂા .૫,૦૦૦/– દંડ તેમજ દેવા પુંજા ખુંટી કે જે ઉમર લાયક હોય તેથી તેને પ્રોબેશન નો લાભ આપી છોડી મુકેલ છે. એટલુ જ નહીં ઈજા પામનાર ફરીયાદી મહેશ પરમાર તથા બાલુ રામા ઓડેદરા તથા ખીમા કાના ૫૨મા૨ કે જેઓને ઈજા થયેલી હોય તેને વળતર પેટે આરોપીઓએ દરેકને રૂા.૫,૦૦૦/- ચુકવવા હુકમ કરેલ છે. અને તે રીતે જો ફરીયાદી અને સાક્ષીઓ બનાવ સંબંધે સાચી હકિકત નામદાર કોર્ટમાં ૨જુ કરે તો નામદાર કોર્ટ પણ રેકર્ડને ઘ્યાને લઈ સજા ફટકારી.

આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા રોકાયેલા હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...