26 C
Porbandar
Friday, March 31, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

મંદિરમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મંદિરમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ…

ગત તા. ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ પોરબંદર ખારવાવાડ, મોટા રાંદલમાતાના મંદિરમાંથી ચાંદીનો મુગટ કિ.રૂ.૩૫૦૦/- નો કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોવા બાબતની ફરિયાદ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જેથી પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ દ્વારા સદરહુ ગુન્હાના ચોર મુદ્દામાલને શોધી ગુન્હો ડીટેક્ટ કરવા અપાયેલ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબતથા *કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એમ.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના PSI બલભદ્રસિંહ એસ.ઝાલા તથા પો. કોન્સ વિશાલભાઈ વિંઝુડા તથા જીતુભાઈ દાસા તથા મયુરભાઈ આગઠ દ્વારા સઘન તપાસ કરી પેટ્રોલિંગ ફરી આ ગુન્હાના આરોપી ભાવેશ ઉર્ફે ટારઝન પ્રવિણભાઇ ટોડરમલ રહે. ખારવાવાડ, પોરબંદર વાળાને સદર ગુન્હાના મુદ્દામાલના ચાંદીના મુગટ સાથે ઝડપી પાડી પોકેટકોપ તથા ઈ.ગુજકોપના માધ્યમથી તપાસ કરતા મજકુર ઈસમ અગાઉ પણ મંદિર ચોરીના એક ગુન્હામાં, મારામારીના ચાર ગુન્હામાં તથા પ્રોહિબિશનના ત્રણ ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી મળતા મજકુર ચોર ઈસમને નામ. કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...

મંદિરમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મંદિરમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ…

ગત તા. ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ પોરબંદર ખારવાવાડ, મોટા રાંદલમાતાના મંદિરમાંથી ચાંદીનો મુગટ કિ.રૂ.૩૫૦૦/- નો કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોવા બાબતની ફરિયાદ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જેથી પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ દ્વારા સદરહુ ગુન્હાના ચોર મુદ્દામાલને શોધી ગુન્હો ડીટેક્ટ કરવા અપાયેલ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબતથા *કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એમ.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના PSI બલભદ્રસિંહ એસ.ઝાલા તથા પો. કોન્સ વિશાલભાઈ વિંઝુડા તથા જીતુભાઈ દાસા તથા મયુરભાઈ આગઠ દ્વારા સઘન તપાસ કરી પેટ્રોલિંગ ફરી આ ગુન્હાના આરોપી ભાવેશ ઉર્ફે ટારઝન પ્રવિણભાઇ ટોડરમલ રહે. ખારવાવાડ, પોરબંદર વાળાને સદર ગુન્હાના મુદ્દામાલના ચાંદીના મુગટ સાથે ઝડપી પાડી પોકેટકોપ તથા ઈ.ગુજકોપના માધ્યમથી તપાસ કરતા મજકુર ઈસમ અગાઉ પણ મંદિર ચોરીના એક ગુન્હામાં, મારામારીના ચાર ગુન્હામાં તથા પ્રોહિબિશનના ત્રણ ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી મળતા મજકુર ચોર ઈસમને નામ. કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...