29.3 C
Porbandar
Saturday, June 3, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

Travel Tips: ભારતના આ ઐતિહાસિક સ્થળો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે, એક વાર મુલાકાત અવશ્ય લેજો…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

Travel Tips: ભારતના આ ઐતિહાસિક સ્થળો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે, એક વાર મુલાકાત અવશ્ય લેજો…

ભારતમાં ઘણી એવી ઐતિહાસિક ઈમારતો અને જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના યાત્રીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ સ્થાનોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જાણો આ ઐતિહાસિક સ્થળો વિશે…

1/5

કુતુબ મિનારઃ કહેવાય છે કે ઈંટોથી બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો મિનાર છે. આ સુંદર અને ઐતિહાસિક ઈમારતને વર્ષ 1993માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
કુતુબ મિનારઃ કહેવાય છે કે ઈંટોથી બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો મિનાર છે. આ સુંદર અને ઐતિહાસિક ઈમારતને વર્ષ 1993માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
2/5

હવા મહેલ: જયપુરમાં સ્થિત હવા મહેલને તાજેતરમાં 3 વર્ષ પહેલા એટલે કે 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. જયપુર જતા લોકો આ સ્થળની મુલાકાત અવશ્ય લે છે.

હવા મહેલ: જયપુરમાં સ્થિત હવા મહેલને તાજેતરમાં 3 વર્ષ પહેલા એટલે કે 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. જયપુર જતા લોકો આ સ્થળની મુલાકાત અવશ્ય લે છે.
3/5

તાજમહેલ: જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વાત આવે છે, તો તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય, પ્રેમનું ઉદાહરણ અને ભારતનું ગૌરવ એટલે તાજમહેલ. તાજમહેલ જોવા માટે વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.

તાજમહેલ: જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વાત આવે છે, તો તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય, પ્રેમનું ઉદાહરણ અને ભારતનું ગૌરવ એટલે તાજમહેલ. તાજમહેલ જોવા માટે વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.
4/5

ફતેહપુર સીકરીઃ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ અકબરે આ ઐતિહાસિક સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. યુનેસ્કોએ તેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું હતું. આ ઇમારતને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ફતેહપુર સીકરીઃ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ અકબરે આ ઐતિહાસિક સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. યુનેસ્કોએ તેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું હતું. આ ઇમારતને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
5/5

કાઝીરંગા નેશનલ પાર્કઃ આસામમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 2006માં તેને ટાઇગર રિઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

કાઝીરંગા નેશનલ પાર્કઃ આસામમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 2006માં તેને ટાઇગર રિઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link

| Youtube | Facebook group | 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...

Travel Tips: ભારતના આ ઐતિહાસિક સ્થળો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે, એક વાર મુલાકાત અવશ્ય લેજો…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

Travel Tips: ભારતના આ ઐતિહાસિક સ્થળો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે, એક વાર મુલાકાત અવશ્ય લેજો…

ભારતમાં ઘણી એવી ઐતિહાસિક ઈમારતો અને જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના યાત્રીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ સ્થાનોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જાણો આ ઐતિહાસિક સ્થળો વિશે…

1/5

કુતુબ મિનારઃ કહેવાય છે કે ઈંટોથી બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો મિનાર છે. આ સુંદર અને ઐતિહાસિક ઈમારતને વર્ષ 1993માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
કુતુબ મિનારઃ કહેવાય છે કે ઈંટોથી બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો મિનાર છે. આ સુંદર અને ઐતિહાસિક ઈમારતને વર્ષ 1993માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
2/5

હવા મહેલ: જયપુરમાં સ્થિત હવા મહેલને તાજેતરમાં 3 વર્ષ પહેલા એટલે કે 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. જયપુર જતા લોકો આ સ્થળની મુલાકાત અવશ્ય લે છે.

હવા મહેલ: જયપુરમાં સ્થિત હવા મહેલને તાજેતરમાં 3 વર્ષ પહેલા એટલે કે 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. જયપુર જતા લોકો આ સ્થળની મુલાકાત અવશ્ય લે છે.
3/5

તાજમહેલ: જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વાત આવે છે, તો તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય, પ્રેમનું ઉદાહરણ અને ભારતનું ગૌરવ એટલે તાજમહેલ. તાજમહેલ જોવા માટે વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.

તાજમહેલ: જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વાત આવે છે, તો તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય, પ્રેમનું ઉદાહરણ અને ભારતનું ગૌરવ એટલે તાજમહેલ. તાજમહેલ જોવા માટે વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.
4/5

ફતેહપુર સીકરીઃ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ અકબરે આ ઐતિહાસિક સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. યુનેસ્કોએ તેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું હતું. આ ઇમારતને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ફતેહપુર સીકરીઃ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ અકબરે આ ઐતિહાસિક સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. યુનેસ્કોએ તેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું હતું. આ ઇમારતને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
5/5

કાઝીરંગા નેશનલ પાર્કઃ આસામમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 2006માં તેને ટાઇગર રિઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

કાઝીરંગા નેશનલ પાર્કઃ આસામમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ વર્ષ 2006માં તેને ટાઇગર રિઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link

| Youtube | Facebook group | 


 

More articles

Latest article

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...